કોઈ તમારા સારા કામ પર પણ કંઇ *સંદેહ* કરે તો કરવા દેજો સાહેબ,

કેમ કે શંકા હંમેશા *સોનાની શુદ્ધતા* પર જ થાય,
*કોલસાની કાળાશ* પર નહિ..

Comments

Popular posts from this blog

‘શાક સુધારવું અને સંતાન સુધારવું ઍ બેમાં ઘણો તફાવત છે સાહેબ…..

ખંભાતના વાણિયાની આ વાત...